Dhodia
ઢોડિયાઓમાં રાત ઉજાણી
ઢોડિયા સમાજ પ્રકૃતિપૂજક જનસમૂહ છે . એટલે જ ઢોડિયાઓના તહેવારો – ઉત્ સવો પણ પ્રકૃતિ સાથે જોડાયેલા . પ્રાકૃતિક વિશ્વ સાથે સંલગ્ ન દેરક સજીવ – નિર્જીવ ચીજોને ઢોડિયા સમુદાય પૂજનીય ભાવ સાથે નિહાળે છે ., માનવજીવનને પ્રકૃતિની દેન તરીકે મૂલવે છે